રેવા / નર્મદા ડેમની જળસપાટી 134.21 મીટરને પાર, 23 દરવાજા ખોલાયા, 26 ગામ અલર્ટ

Narmada Dam waterfall crosses 134.21 M, 23 Doors Opened 26 Village Alerts

મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદ અને ઈન્દિરાસાગર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી 134.20 મીટરે પહોંચી ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ