વસ્તી વધારો / વસ્તી વિસ્ફોટની સમસ્યાને ધર્મ સાથે જોડવી યોગ્ય નથી, યોગીનાં વિધાન પર બોલ્યા પૂર્વ કેન્દ્રીય મંત્રી

mukhtar abbas naqvi population explosion linking with religion is not justified

સમગ્ર દુનિયામાં વસ્તી વધારો એક વૈશ્વિક સમસ્યા છે. ભારત માટે તો વધારે ચિંતાનો વિષય છે, કારણ કે દેશમાં કુદકેને ભુસકે વસ્તી વધતી જાય છે. ત્યારે હવે આ મુદ્દાને લઈને રાજકારણ પણ થવા લાગ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ