Good News / મંદીના માહોલમાં સરકાર આપી શકે છે તમને ખુશખબર, આ છે પ્લાન

Modi Government To Announce Steps That Will Directly Affect Consumers

આર્થિક મંદીના વાદળો ઘેરાયા છે ત્યારે સરકાર દ્વારા આ મંદીને નિવારવાના પગલા હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ઉપાય સંસ્થાઓ અને કંપની સંબંધિત છે, જેવી રીતે વિદેશ રોકાણ માટે નિયમો બદલાયા તથા 10 સરકારી બેંકોનું 4 માં વિલીનીકરણ થયું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ