કોરોના સંકટમાં કેસ સતત વધી રહ્યા હોવાને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોલીસીમાં કેટલાક ફેરફાર કર્યા છે. કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવા માટે મંત્રાલયે નવા નિયમો બનાવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે છે કે જો દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો નહીં દેખાય અને સતત 3 દિવસ તાવ નહીં આવે તો તેને 10 જ દિવસમાં ડિસ્ચાર્જ કરી શકાશે. આ સાથે જાણો પોલીસીમાં અન્ય કઈ વાતો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
વધી રહ્યા છે કોરોનાના દર્દીઓ
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી પોલીસી
પોલીસીમાં કોરોના દર્દીને ડિસ્ચાર્જ કરવાની આપવામાં આવી માહિતી