મોટા સમાચાર / કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી પોલીસી, હવે આ નિયમાનુસાર ડિસ્ચાર્જ કરવામાં આવશે કોરોના દર્દીઓને

ministry of health family welfare issues revised discharge policy for covid 19 patients

કોરોના સંકટમાં કેસ સતત વધી રહ્યા હોવાને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોલીસીમાં કેટલાક ફેરફાર કર્યા છે. કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવા માટે મંત્રાલયે નવા નિયમો બનાવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે છે કે જો દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો નહીં દેખાય અને સતત 3 દિવસ તાવ નહીં આવે તો તેને 10 જ દિવસમાં ડિસ્ચાર્જ કરી શકાશે. આ સાથે જાણો પોલીસીમાં અન્ય કઈ વાતો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ