નિવેદન / યોગ્ય સમયે મોટી સંખ્યામાં લોકો સાથે હું ધર્મ પરિવર્તન કરીશઃ માયાવતી

Mayawati says will accept Buddhism at appropriate time

મહારાષ્ટ્ર ચૂંટણી માટે નાગપુરમાં એક જનસભાને સંબોધતા બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કહ્યું કે, તેઓ પણ બાબા સાહેબ આંબેડકરની જેમ બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ