અમદાવાદ / અમદાવાદીઓ માટે મોટા સમાચાર, માણેકચોક ખાણી-પીણી બજાર ખુલશે પરંતુ...

manek chowk night street food bazaar will close at 11 pm

રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 85 હજારને પાર પહોંચ્યો છે ત્યારે અમદાવાદીઓ માટે એક મહત્વનો નિર્ણય અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માણેકચોક બજાર હવે રાતે 11 વાગ્યા સુધી ખુલ્લું રાખી શકાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ