લૉકડાઉન / આ કારણથી રાવણના હૃદય પર ભગવાન રામે નહોતા ચલાવ્યા બાણ, વારંવાર કાપતા રહ્યાં માથું

 LockDown ramayana story of ram ravan yudha For Sita Mata

કોરોના વાયરસના કારણે દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે દૂરદર્શને ફરી રામાયણ સીરિયલ શરૂ કરી છે. મોટી સંખ્યામાં તેને દર્શકો પસંદ કરી રહ્યા છે,રામાયમાં અનેક પ્રસંગો બતાવવામાં આવ્યા પણ રામ રાવણનું યુદ્ધ ફક્ત માતા સીતાને રાવણની પાસેથી આઝાદ કરવા માટેનું નહતું પણ અસત્ય પર સત્યના વિજય માટે પણ હતું. શું તમે જાણો છો કે ભગવાન રામે રાવણના હ્રદય પર એક પણ તીર ન ચલાવ્યું. તેની પાછળ આ છે કારણ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ