ફેંસલો / મુંબઇના લાલબાગ ચા રાજા ગણેશોત્સવ મંડળે કોરોનાની અસરને લઇને લીધો મહત્વનો નિર્ણય

Lalbaugcha raja ganeshotsav celebrations cancelled

કોરોના વાયરસની મહામારીની અસર આ વર્ષે ગણપતિ ઉત્સવ પર પડતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના સૌથી વધુ પ્રસિદ્ધ ગણતપિત મંડળોમાં આગળ લાલબાગ ચા આ વખતે ગણપતિ વિસર્જનનો ઉત્સવ મનાવશે નહીં. લાલબાગ ગણપતિ મંડળે કોરોના વાયરસના ભયના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ