બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ખરેખર, દેશમાં મુંબઇમાં સૌથી વધારે કોરોના પ્રભાવિત શહેરોમાં છે. કોરોનાને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બધા મંડળોને આદેશ કર્યો હતો કે આ વર્ષે ગણપતિ ઉત્સવ દર વર્ષની જેમ મનાવામાં ન આવે, કારણ કે આ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ભેગ થાય છે. આ સાથે સીએમ ઉદ્ધવ ઠાકરે કહ્યું છે કે ગણપતિની મૂર્તિની ઉંચાઇ 4 ફૂટ સુધી રાખવામાં આવે.
આ વર્ષે લાલબાગચા રાજાના દર્શન થશે નહીં. મુંબઇના લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે ગણેશોત્સવ ન મનાવવા નિર્ણય કર્યો છે. સ્થાપનાના સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. દરવર્ષે ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખી ગણેશોત્સવ ન મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
Instead of celebrating Ganeshotsav in a grand way, Labaughcha Raja Mandal will donate the amount to CM's Relief Fund. We will also felicitate families of martyrs who have lost their lives at LOC & LAC: Sudhir Salvi, Secretary of Lalbaugcha Raja Ganeshotsav Mandal https://t.co/BT5uTkfFC4 pic.twitter.com/unI3cbkGmR
— ANI (@ANI) July 1, 2020
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.