ધર્મ / આ સમય દરમિયાન ના કરવું જોઇએ કોઇ પણ ધાર્મિક કામ

know during which time no religious work should be done

આપણા હિંદુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને સાથે પૂરા નિયમ અને વિધિ વિધાનની સાથે ભગવાનનું પૂજન કરવામાં આવે છે. પરંતુ શું કોઇને આ વાતની જાણ છે કે કે કેટલાક કામોમાં ભગવાનનું પૂજન કરવાની ના પાડવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ