બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Intermittent Fasting Linked To Risk Of Death From Heart Disease: Study
Hiralal
Last Updated: 03:58 PM, 19 March 2024
ધાર્મિક કે શરીર ઉતારવા માટે લોકો ઉપવાસ કરતાં હોય છે. ઉપવાસ કરવામાં લોકો ગર્વની લાગણી પણ અનુભવતાં હોય છે પરંતુ હવે ઉપવાસને લઈને જે ખુલાસો થયો છે તે ખરેખર ચોંકાવનારો છે. ચીનની શંઘાઈ જિઆયો ટોંગ યુનિવર્સિટીના સંશોધકોએ 20,000 લોકોનો સ્ટડી કર્યો હતો જેમાં તેમને જણાયું છે કે દિવસમાં આઠ કલાક સુધી ઉપવાસ કરવાથી હૃદયરોગના જોખમમાં 91 ટકાનો વધારો થાય છે.
ઉપવાસ કરવાથી મોતનું પણ જોખમ
વૈજ્ઞાનિકોએ કહ્યું કે ચાર અઠવાડિયા સુધી અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરવા અને પછી 22 અઠવાડિયા માટે અઠવાડિયામાં એક વાર ઉપવાસ કરવાથી લોકોના મોતના જોખમમાં વધારો થાય છે.
ઉપવાસથી શરીર ઘટતું હોવાની માન્યતા
ઉલ્લેખનીય છે ઉપવાસથી શરીર ઘટતું હોવાની પણ માન્યતા છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોનો નવો દાવો ચોંકાવી મૂકે તેવો છે.
શું છે ઉપવાસની ભાવના
ધર્મશાસ્ત્રોમાં ઉપવાસનો ઘણો મહિમા છે પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો અતિશય ખવાઈ ગયા બાદ કે કોઈ વસ્તુ પર અરુચિ આવવાને કારણે થતી ક્ષતીની પૂર્તિ માટે ઉપવાસ કરવામાં આવતાં હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army