બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Intermittent Fasting Linked To Risk Of Death From Heart Disease: Study

હેલ્થ / આ તો નવી બલા ! ઉપવાસથી મોત-હૃદયરોગનો ખતરો, વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો,

Hiralal

Last Updated: 03:58 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપવાસથી મોત અને હાર્ટએટેકનું જોખમ હોવાનું ચીનના વૈજ્ઞાનિકોએ કહ્યું છે.

ધાર્મિક કે શરીર ઉતારવા માટે લોકો ઉપવાસ કરતાં હોય છે. ઉપવાસ કરવામાં લોકો ગર્વની લાગણી પણ અનુભવતાં હોય છે પરંતુ હવે ઉપવાસને લઈને જે ખુલાસો થયો છે તે ખરેખર ચોંકાવનારો છે. ચીનની શંઘાઈ જિઆયો ટોંગ યુનિવર્સિટીના સંશોધકોએ 20,000 લોકોનો સ્ટડી કર્યો હતો જેમાં તેમને જણાયું છે કે દિવસમાં આઠ કલાક સુધી ઉપવાસ કરવાથી હૃદયરોગના જોખમમાં 91 ટકાનો વધારો થાય છે. 

ઉપવાસ કરવાથી મોતનું પણ જોખમ 
વૈજ્ઞાનિકોએ કહ્યું કે ચાર અઠવાડિયા સુધી અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરવા અને પછી 22 અઠવાડિયા માટે અઠવાડિયામાં એક વાર ઉપવાસ કરવાથી લોકોના મોતના જોખમમાં વધારો થાય છે. 

ઉપવાસથી શરીર ઘટતું હોવાની માન્યતા
ઉલ્લેખનીય છે ઉપવાસથી શરીર ઘટતું હોવાની પણ માન્યતા છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોનો નવો દાવો ચોંકાવી મૂકે તેવો છે.

શું છે ઉપવાસની ભાવના
ધર્મશાસ્ત્રોમાં ઉપવાસનો ઘણો મહિમા છે પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો અતિશય ખવાઈ ગયા બાદ કે કોઈ વસ્તુ પર અરુચિ આવવાને કારણે થતી ક્ષતીની પૂર્તિ માટે ઉપવાસ કરવામાં આવતાં હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ