કોરોનાકાળમાં ધંધો રોજગાર ભાંગી પડ્યા છે ત્યારે સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓએ કોરોના કાળમાં અધધ કહી શકાય એટલી 3.78 કરોડની આવક ઉભી કરી
કોરોના સાબરમતીના કેદીઓને ફળ્યો
આમ જનતાની આવક ઘટી, કેદીઓની આવક વધી
2020-21માં 3 કરોડથી નધુની આવક મેળવી
લોકડાઉનમાં પણ કરોડો રૂપિયાની કમાણી કરનારા કેદીઓનીની કહાની સામે આવી છે. આપણે જાણીએ છીએ કે, કોરોના કાળમાં લોકોના ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. લોકોની આવકના સ્ત્રોતો ઘટી ગયા. જેમાં ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. જ્યારે બીજી તરફ સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓએ કોરોના કાળમાં અધધ કહી શકાય એટલી 3.78 કરોડની આવક ઉભી કરી છે. કેવી રીતે તો જુઓ આ ખાસ રિપોર્ટ..