કુટનીતિ / કોરોનાની રસી પર ભારતનો મોટો નિર્ણય, આ મિત્ર દેશોને મોકલવામાં આવશે રસીના ડોઝ

india will send some some limited doses to friendly countries as goodwill gestures coronavirus vaacine

ભારતે સોમવારે આ નિર્ણય લીધો છે કે તે પોતાના મિત્ર દેશોને સદ્ભાવના સંકેત તરીકે મર્યાદિત સંખ્યામાં કોરોનાની રસીના ડોઝ મોકલશે. ભારત એવું એટલા માટે કરશે જેથી તે દેશોની કેટલીક નજીકની જરુરિયાતો પૂરી થઈ શકે. જે મિત્ર દેશોને કોરોનાની રસીના મર્યાદિત ડોઝ મોકલવામાં આવશે તે છે મંગોલિયા, ઓમાન, મ્યાનમાર, ફિલીપાઈન્સ, બહરિન, માલદ્વીપ અને મોરિશિયસ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ