બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Manisha Jogi
Last Updated: 09:57 AM, 11 November 2023
ICC વર્લ્ડ કપ 2023માં ભારત આગામી મેચ નેધરલેન્ડ સામે રમશે. બેંગલુરુના ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં 12 નવેમ્બરે ભારત અને નવેમ્બરે વચ્ચે મેચ રમાશે. ભારતે પોઈન્ટ ટેબલમાં ટોપ પર સ્થાન મેળવ્યું છે. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થઈ શકે છે. આ પ્લેઈંગ ઈલેવનમાંથી ત્રણ સ્ટાર ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે.
પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર શા માટે કરવામાં આવશે
આગામી મુકાબલો ભારત માટે માત્ર ઔપચારિકતા રહેશે. જેથી કેપ્ટન રોહિત શર્મા કેટલાક સ્ટાર ખેલાડીઓને આરામ આપી શકે છે અને ટીમમાં કેટલાક નવા ચહેરાઓને તક આપી શકે છે. નેધરલેન્ડ સામેની મેચ પછી ભારતીય ટીમ સેમિફાઈનલ મેચ રમશે. આ મેચમાં તમામ ખેલાડીઓ ફિટ રહે તે જરૂરી છે. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થશે તો રોહિત શર્માએ તેનું બેકઅપ લેવો પડશે.
ટીમમાં 3 ફેરફાર થશે
કેપ્ટન રોહિત શર્મા પ્લેઇંગ ઇલેવનમાં 3 મોટા ફેરફાર કરી શકે છે. સૌથી પહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવી શકે છે. રવિન્દ્ર જાડેજાના સ્થાને રવિચંદ્રન અશ્વિનને તક આપવામાં આવી શકે છે. વાઈસ કેપ્ટન કે. એલ. રાહુલની જગ્યાએ ઈશાન કિશનને તક આપવામાં આવી શકે છે. ભારતીય ટીમ માટે આ 3 ખેલાડીઓ મહત્વપૂર્ણ છે. જેથી આ ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army