CAA વિરોધ / અમદાવાદમાં થયેલા રમખાણોના પડઘા દિલ્હીમાં પડ્યા, કેન્દ્રિય ગૃહ વિભાગે માંગ્યો રિપોર્ટ

Home Ministry asked for clarifications about Storms in Ahmedabad

સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં 3 મુફતી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ આગેવાનોનાં નામે આપવામાં આવેલા બંધ બાદ શાહઆલમ અને મીરજાપુરમાં થયેલા હિંસક તોફાનમાં કેન્દ્રીય ગૃહ વિભાગે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. આજે વહેલી સવારથી શહેરના શાહઆલમ, લાલ દરવાજા, મીરજાપુર તેમજ લધુમતી વિસ્તોરમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો અને પોલીસ કર્મચારીઓને હેલ્મેટ તેમજ બોડીપ્રૂફ જેકેટ આપી દીધાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ