હનુમાન જયંતિ આવવાના 3 દિવસ બાકી છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાય તમારી દરેક ઇચ્છાની નજીક લઇ જશે ખાસ કરીને રૂપિયા પૈસા મેળવવાની ઇચ્છા. માનવામાં આવે છે કેઆ દિવસે કંઇક અચૂક ઉપાય કરવાથી ધન સંપત્તિ ડબલ થવા લાગે છે. તમે પણ ટ્રાય કરીને દેખો.
હનુમાનજીને લાલ ગુલાબના ફૂલોની માળા પહેરાવો. સાથે કેવડનું અત્તર એમના બંને ખભા પર લગાવો. હવે મૂર્તિની સામે બેસીને પોતાની શક્તિ અનુસાર આ મંત્રનો જાપ તુલસીની માળાથી કરો.
મંત્ર જાપ પૂર્ણ થયા બાદ હનુમાનજીના ગળામાં પહેરેલી ગુલાબના ફૂલોની માળાથી 1 ફૂલ નિકાળીને લાલ કપડામાં લપેટી લો એને તમારી તિજોરી ગલ્લા અને ધન સ્થાન પર રાખો. એનાથી તમારા જીવનથી આર્થિક અભાવ કાયમ માટે સમાપ્ત થઇ જશે.
તુલસી ભગવાન રામને ખૂબ જ પ્રિય છે જે ચીજ શ્રીરામને પ્રિય હોય એ હનુમાનજીને પણ પ્રિય હોય જ. દરરોજ હનુમાનજીને 2 પાન તુલસીના અર્પણ કરો તો એમાં તુલસી જરૂરથી નાંખો ત્યારે જ તેઓ તૃપ્ત થઇ શકશે.