અપીલ / કોરોનાની સારવાર બાદ ભરતસિંહ સોલંકી રાજકારણમાં સક્રિય, પેટાચૂંટણીને લઇને કહી આ વાત

gujarat by election congress bharatsinh solanki

ગુજરાતમાં હાલ કોરોના કાળમાં પેટાચૂંટણીને લઇને રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે. 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણીને લઇને મતદાન યોજાવાનું છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી લાંબા સમય બાદ કોરોના સામે જંગ જીતી સ્વસ્થ થયા છે. ત્યારે તેઓએ પેટાચૂંટણીને લઇને કોંગ્રેસને જીતાડવા મતદાતાઓને અપીલ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ