રાજ્યમાં શિક્ષિત-અર્ધશિક્ષિત 4 લાખથી વધુ બેરોજગારો છે. રાજ્યમાં કુલ 4 લાખ 12 હજાર 985 બેરોજગાર નોંધાયા છે.
બેરોજગારોના સરકારી આંકડા જાહેર
ભરતીના દાવા પોકળ
રાજ્યમાં શિક્ષિત બેરોજગારો 4 લાખથી વધુ
વિધાનસભા ગૃહમાં સરકારે બેરોજગારના આંકડા કર્યા જાહેર થયા છે. જેમાં ભરતી કેલેન્ડર મુજબ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. રાજ્યમાં શિક્ષિત-અર્ધશિક્ષિત 4 લાખથી વધુ બેરોજગારો છે. રાજ્યમાં 4 લાખ 12 હજાર 985 બેરોજગાર નોંધાયા છે. 2 વર્ષમાં માત્ર 1,777 બેરોજગારોને સરકારી નોકરી મળી છે. રાજ્યમાં 3 લાખ 92 હજાર શિક્ષિત બેરોજગાર હોવાની વાત પણ સામે આવી છે. 2 વર્ષમાં 15 જિલ્લાના એક પણ યુવકને નોકરી નહીં મળી હોવાના આંકડા સામે આવ્યા છે.