નિર્ણય / તહેવારને લઇને રાજ્યમાં ST વિભાગ 1100 વધુ બસ દોડાવશે, દોઢ કરોડ જેટલી આવકનો અંદાજ

festival more st bus in state

રાજ્યભરમાં તહેવારોને લઈને ST વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્માષ્ટીના તહેવારને લઈને લોકોને કોઈ સમસ્યા ન થાય તે માટે તંત્ર દ્વારા વધુ બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારની સીઝનમાં મુસાફરોનો વધારે ધસારો જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ