બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Megha
Last Updated: 04:53 PM, 4 April 2023
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)ની ધમાકેદાર શરૂઆત થઈ છે. આ દરમિયાન એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. IPL 2023 પર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. આઈપીએલમાં એક દિગ્ગજ કોરોના સંક્રમિત થયો છે અને આ દિગ્ગજ કલાકારે પોતે જ તેના ચાહકોને આ માહિતી આપી છે.
ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપરા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે આ વાતની જાણકારી ખુદ આકાશ ચોપરાએ પોતાના ફેન્સને આપી છે. પોતાની યુટ્યુબ ચેનલ પર માહિતી આપતા એમને કહ્યું કે કોરોનાને કારણે IPL 2023માં થોડા દિવસો સુધી કોમેન્ટ્રી કરી શકશે નહીં.
Caught and Bowled Covid. Yups…the C Virus has struck again. Really mild symptoms…all under control. 🤞
— Aakash Chopra (@cricketaakash) April 4, 2023
Will be away from the commentary duties for a few days…hoping to come back stronger 💪 #TataIPL
નોંધનીય છે કે IPL 2021 દરમિયાન પણ કોરોનાના કારણે લીગને અધવચ્ચેથી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ પછી બાકીની મેચો UAE માં યોજવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army