chandra Grahan 2022: / ચંદ્રગ્રહણમાં અજાણતા પણ આ ભુલો ન કરતા, નહિતર થશે પસતાવો, ગ્રહણ લાગતાં પહેલા જાણી લો સમગ્ર વિગત

Don't make these mistakes even unintentionally during the lunar eclipse, otherwise you will suffer, know all the details...

હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમા વ્રતને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન-દાનનુ વિશેષ મહત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસે સાચા મનથી કરવામાં આવેલી પૂજાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ