વિવાદ-સમાધાન / ભૂજ સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા હનુમાનજી પર પ્રવચન બાદ વિવાદ, અંતમાં આ રીતે થયું સમાધાન

Dispute after discourse on Hanumanji by Bhuj Swaminarayan temple saint

ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતે હનુમાનજીને સંત ગણાવ્યા બાદ વિવાદ ઉઠ્યો હતો, હનુમાન ભક્તો અને સંતો વચ્ચે બેઠક બાદ થયું સમાધાન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ