કોરોના વાયરસે દેશમાં દહેશત મચાવી છે. કોરોના વાયરસથી બચવા લોકોને જરૂર ન હોય તો ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ત્યારે ઘણા લોકોનાં મનમાં કોરોના વાયરસને લઈને વિવિધ સવાલો ઉતપન્ન થઇ રહ્યા છે. તમે ગેરમાર્ગે ન દોરાવ તે માટે vtv પર તમારા આવા જ સવાલોનાં જવાબો અહીં મેળવો.
દેશમાં વધ્યો કોરોનાનો કહેર
નિષ્ણાતો પાસે જાણો તમારા દરેક સવાલનાં જવાબ
સોશિયલ મીડિયામાં ભ્રમણાઓ ફેલાવશો નહીં
કોરોના વાયરસની સાથે સાથે ઘણી ભ્રમણાઓ પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. ઘણા લોકો અફરાતફરીનાં માહોલમાં અફવાઓ પણ ફેલાઈ રહ્યા છે ત્યારે ઘણા લોકોનાં મનમાં સવાલ ઉત્પન્ન થઇ રહ્યા છે કે કઈ રીતે ખબર પડે કે કોરોના વાયરસ થયો છે કે નહીં ? શું કસરત કરનારાઓ કોરોનાથી બચી જશે ? કોરોનાગ્રસ્ત મૃતદેહોથી ચેપ લાગે છે કે નહીં તે દરેક સવાલનાં જવાબ જાણો નિષ્ણાતો પાસેથી...
સેનેટાઇઝરના ઉપયોગથી કેન્સર થાય છે ?
કેવી રીતે ખબર પડશે કે વ્યક્તિને કોરોના છે ?
શું ઉપવાસ કરનારને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધુ છે ?
શું કસરત કરનારાને કોરોનાથી બચવાની શક્યતા વધુ છે ?
જ્યોતિષ શું ખાવાની સલાહ આપે છે ?
કોરોનાગ્રસ્ત મૃતદેહમાંથી ચેપ લાગે છે ?
કોરોનાની રસી શોધાણી છે ?
શાકાહારી કે માંસાહારી કોણ વધુ સુરક્ષિત ?
સગર્ભા મહિલાને શું સાવચેતી રાખવી ?
કોરોના ઇન્ફેક્શનથી આયુર્વેદ બચાવી શકે ?
આયુર્વેદીક ઉપચારથી કોરોનાથી બચી શકાય ?
કોરોના વિશે જ્યોતિષ પરેશ કીકૂભાઈ દેસાઈનું શું કહેવું છે ?