પ્રહાર / PMએ દિલ્હીની સ્થિતિ સંભાળવા અજિત ડોભાલને મોકલ્યાં અને કોંગ્રેસ જે બોલ્યું તે અમિત શાહને નહીં ગમે

delhi violence congress attacks amit shah home minister sonia gandhi

દિલ્હીમાં થયેલી હિંસાને લઈને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પછી હવે રણદીપ સુરજેવાલાએ પણ ગૃહમંત્રી પર નિશાન સાધ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ