નવી દિલ્હી / CM કેજરીવાલના ઘર બહાર તોડફોડ, AAPએ ભાજપ પર પ્રહાર કર્યા તો મળ્યો આ જવાબ

Delhi cmo cctv broken arvind kejriwal residence bjp aap

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર બહાર તોડફોડનો મામલો સામે આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયનું કહેવું છે કે ધરણા પર બેઠેલા ભાજપના નેતાઓએ મુખ્યમંત્રીના ઘર પર લાગેલા CCTV કેમેરા તોડ્યા છે. જોકે ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. મહત્વનું છે કે, છેલ્લા એક સપ્હાતથી BJPના નેતાઓ ધરણા કરી રહ્યા છે. મુખ્યમંત્રી આવાસની બહાર BJPના ધરણા યથાવત છે. ભાજપ નેતાઓ13 હજાર કરોડના ફંડની માંગ સાથે ધરણા કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ