વાવાઝોડુ / 'મહા'નો મહાવિનાશક કહેર, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના ખેડૂતોની સ્થિતિ બની દયનીય

cyclone maha severe storm gujarat farmers

મહેનત કરવા છતાં ફળ ન મળે તો સ્વાભાવિક છે કે, વ્યક્તિ નિરાશ થવાનો. તો તમે વિચાર કરી જુઓ કે, ચાર-ચાર મહિનાઓ સુધી તનતોડ મહેનત કર્યા બાદ તેનું પરિણામ ફરી એ જ માર પડે અને વ્યક્તિ નિરાધાર બની જાય તો? આવી જ હાલત હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની બની છે. જાણે તેમને પડ્યા પર પાટું મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ