વાવાઝોડું / લોકડાઉન બાદ 70 દિવસે શરૂ થયેલી ST બસને 'નિસર્ગ'નું ગ્રહણ, આ જિલ્લામાં સેવા બંધ

cyclone GSRTC stope ST service started 70 days after lockdown

ગુજરાતમાં 70 દિવસના કોરોના લોકડાઉન બાદ અનલોક ગુજરાતમાં એસટી બસ દોડતી થઈ હતી જેને વાવાઝોડા નિસર્ઘનું ગ્રહણ લાગ્યું છે. કારણ કે ગુજરાતના ચાર જિલ્લામાં તેની જોરદાર અસર દેખાઈ રહી છે. ત્યારે આજે આ રૂટ પર બસો બંધ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ