ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની પાંચ મેચની વનડે સીરિઝની શરૂઆત થશે. પહેલી મેચ રવિવારે ગુવાહાટીમાં રમાશે. આ પહેલી વખત છે જ્યારે વેન્યૂ પર વનડે મેચ રમાશે જ્યાં ગત વર્ષે T20 મેચનું આયોજિત કરવામાં આવી હતી જેમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે BCCIએ પહેલી વનડે માટે 12 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે.
મનીષ પાંડેને ટીમમાં જગ્યા નથી આપવામાં આવી જેશી રિષભ પંત આ મેચની સાથે પોતાનો વનડે ડેબ્યૂ કરશે. વિરાટ કોહલી નંબર 3 પર બેટિંગ કરવા માટે આવી ગયો છે એવામાં અંબાતી રાયૂડુ નંબર 4 પર બેટિંગ કરતા જોવા મળશે. મેચમાં 2 ફાસ્ટ બૉલરને રમાડવામાં આવશે આ માટે બીજો કયો ફાસ્ટ બૉલર રનશે જેમાં અખીલ અહમદ અને મોહમ્મદ શમીમાંથી કોઇ એકની પસંદગી કરવામાં આવશે. છેલ્લી ટેસ્ટમાં શાનદાર ફૉર્મ કર્યા પછી ઉમેશ યાદવી જગ્યા નક્કી છે. ટીમ ઇન્ડિયા જરૂર મેચમાં તીન સ્પિનરો રવિન્દ્ર જાડેજા યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને રમાડશે.
ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવશે જે પછી મોહમ્મદ શમીની ટીમમાં પરત કરશે. ઉમેશ યાદવ ફાસ્ટ બૉલિંગ કરશે જેથી જોવાનું રહ્યુ કે અખીલ અહમદનો મોકો મળે છે કે નહીં. અખીલ અહમદે એશિયા કપમાં સારું ફૉર્મ કર્યુ હતુ.