શાળાનું સંકટ / શાળાઓ ખોલવા આટલી ઉતાવળ કેમ? બાળકો બીમાર પડ્યા તો મુશ્કેલી સર્જાશે : ડો.નરેશ ત્રેહાન

Coronavirus Third Wave : Dr Naresh Trehan Statements On School Reopen In States

દેશના જાણીતા તબીબ ડો.નરેશ ત્રેહાને આ અંગે નારાજગી વ્યક્ત કરી છે કે,શાળાઓ ખોલવાની શી જરૂર છે? બાળકો બીમાર પડશે તો સંભાળવા મુશ્કેલ થઈ પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ