હાહાકાર / લૉકડાઉન વચ્ચે પણ સંક્રમિત કેસની સંખ્યા વધી, ભારતમાં કોરોનાથી બુધવારે કુલ 3 લોકોના મોત થયા

coronavirus positive cases list death toll lockdown

ભારતમા કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અત્યાર સુધી 624 કેસ નોંધાયા છે જ્યારે 46 દર્દીઓ સુંપુર્ણ રીતે ઠીક થયા છે. દેશમા મૃત્યુઆંક 12 પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. અમદાવાદમાં 85 વર્ષિય વૃદ્વાનું મોત તો સુરતમાં 67 વર્ષિય વૃદ્વનું મોત થયું હતું. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 40 પોઝિટીવ કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ