Coronavirus / સોનિયા ગાંધી લૉકડાઉન મામલે ભડક્યાં, કહ્યું જરૂરી હતું પરંતુ આ રીતે નહીં

coronavirus migrants labour congress working committee sonia gandhi rahul gandhi

કોરોના વાયરસના ખતરાને જોતા કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. સોનિયા ગાંધીના કોંગ્રેસ વર્કિંગ કમિટી(સીડબ્લ્યૂસી)માં કહ્યું કે કોવિડ-19 સામે લડવા માટે સ્થિર અને વિશ્વસનીય તપાસનો કોઈ વિકલ્પ નથી. તેમણે આગળ કહ્યું કે, સંકટના સમયે આપણા ડૉક્ટર, નર્સો, સ્વાસ્થ્યકર્મચારીઓને હંમેશા સહકારની જરુર હોય છે. સોનિયા ગાંધીએ કહ્યું કે લોકડાઉન જરુરી છે. પરંતુ આને તૈયારી વગર અમલમાં મુકવાથી લાખો પ્રવાસીઓ, મજૂરોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ