કોરોના સંકટ / મહીસાગરના લુણાવાડામાં ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઇન, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

Coronavirus lockdown mahisagar lunawada gnfc farmer socieal distance

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે શરતોને આધીન છુટછાટ આપવામાં આવી છે. ત્યારે મહીસાગરના લુણાવાડાના બાવાના અખાડા વિસ્તારમાં ખાતર માટે આવેલા ખેડૂતોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ