છૂટછાટ / રૂપાણી સરકારે ગઈ કાલે આ છૂટ આપી અને લોકો રાતથી જ લાઇનમાં ઉભા રહી ગયા

coronavirus lockdown 4 in Gujarat Rajkot tobacco pan masala shop crowd

ગુજરાતમાં કોરના વાયરસને કારણે લોકડાઉન 4.0 અમલી બનાવવામાં આવ્યું છે પરંતુ પાન-મસાલાની દુકાનો ખુલ્લી રાખવામાં આવતા લોકોનો મેળાવળો જામ્યો છે. રાજકોટ અને અમદાવાદ સહિત તમામ જગ્યાએ ભીડ જામી છે ત્યારે રાજકોટમાં એડન્સીઓ બહાર બાઉન્સરની વ્યવસ્થા કરવામાં આવી છે. વળી રાજકોટમાં તો રાતથી જ લોકો પાન-મસાલાની લાઈનોમાં ઉભા રહી ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ