નર્મદા / કેવડિયા ખાતે આજથી 2 દિવસીય સ્પીકર સંમેલનનું રાષ્ટ્રપતિના હસ્તે કરાશે ઉધ્ધાટન

coronavirus kevadia speaker programme president ramnath kovind

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે એક તરફ ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ રાજ્યના નર્મદાના કેવડિયા ખાતે આજથી બે દિવસીય સ્પીકર સંમેલનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાર્યક્રમનું ઉધ્ધાટન કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, લોકસભા સ્પીકર ઓમ બિરલા હાજર રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ