ખુશખબર / સરકારની મહત્વની જાહેરાત, આ લોકોનું કોરોનાથી મોત થાય તો પરિવારને 25 લાખની સહાય

coronavirus in Gujarat government subsidy 25 lakhs for ration shopkeeper

ગુજરાત સરકાર દ્વારા આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે સરકારી કર્મચારીઓ માટે કોરોના વાયરસથી મોત થાય તો 25 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. હવે સસ્તા અનાજની દુકાન ધારકોને પણ સરકાર તરફથી મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ