નિવેદન / મોદી સરકારના મંત્રીએ કહ્યું, સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડનારને જોતાની સાથે જ ગોળી મારી દો

citizenship act protests if anyone destroys public property shoot them at sight union minister sures

નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધ સાર્વજનિક સંપત્તિઓને નુકશાન પહોંચાડનાર પ્રદર્શનકારીઓને લઇને રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડી (Suresh Angadi) એ વિવાદિત નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં મોદી સરકારના મંત્રીએ કહ્યું કે, સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડનારને જોતા જ ગોળી મારી દો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ