VTV વિશેષ / ભારતની સરહદો પર ચીની અતિક્રમણ, શું પીએમ મોદી પોતાનું મૌનવ્રત છોડશે કે પછી.. 

Chinese encroachment on India's borders, will PM Modi break his silence or not.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે તત્કાલીન વડા પ્રધાન ડો.મનમોહનસિંહને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ચીન સામે લાલ આંખ કેમ કરતી નથી? વાસ્તવમાં હવે સમય આવી ગયો છે કે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સ્વયં ચીન સામે લાલ આંખ કરે. કારણ કે ચીને ભારતના સાર્વભૌમત્વને પડકાર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ