સુરક્ષા / છત્તીસગઢમાં સુરક્ષાદળને મોટી સફળતા, અથડામણમાં 7 નક્સલીઓ ઠાર

Chhattisgarh 7 naxal killed in an encounter rajnandgaon

છત્તીસગઢના ડીજીપી અવસ્થીએ આની પુષ્ટિ કરતા જણાવ્યું કે અત્યાર સુધી 7 નક્સલીઓને ઠાર કરી દેવાયા છે. જંગલમાં હજી પણ નક્સલીઓ છુપાયાં હોવાંની આશંકા છે. આને ધ્યાનમાં રાખતા ઓપરેશન હજી પણ શરૂ છે. ડીજીપીએ જણાવ્યું કે, નક્સલીઓની પાસેથી હથિયારોને પણ જપ્ત કરવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ