ધર્મ / શનિની સાડા સાતીથી બચવું હોય તો મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ચઢાવો આ 7 વસ્તુ, મહાદશાનો પ્રભાવ ફટાકે ઓછો થશે

By offering Ganga water on Shivlinga, the effect of Sada Sati can be greatly reduced

પૌરાણિક કથાઓમાં શનિને મહાદેવના પરમ ભક્ત બતાવવામાં આવ્યા છે. એટલે મહાશિવરાત્રિ પર શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવાથી શનિની સાડા સાતી અને મહાદશાનો પ્રભાવ ઓછો થઈ જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ