સુરતમાં CAA કાયદાના સમર્થનમાં ભાજપ દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિક સમિતિ દ્વારા શહેરમાં રેલી યોજીને પ્રધાનમંત્રી નરેન્દ્રર મોદી અને અમિત શાહાના આ નિર્ણયને લોકોએ આવકાર્યો છે. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી રેલી યોજીને અઠવાલાઇન્સ સર્કલ થઇને કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને આ નિર્ણયને સમર્થન આપ્યું છે..આ રેલીમાં ભાજના ભાધારાસભ્ય હર્ષ સંઘવી, કુમાર કાનાણી,મંત્રી ગણપત વસાવાની આગેવાનીમાં આ રેલી યોજાઈ હતી..નાગરિક સમિતિ દ્વારા શહેરમાં ભાજપ રેલી યોજાઈ હતી.વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી રેલી યોજીને અઠવાલાઇન્સ સર્કલ થઇને કલેક્ટર કચેરી સુધી રેલી યોજાય હતી. I AM INDIAN I SUPPORT CAA ના નારા સાથે રેલીનો આયોજન કરવામાં આવ્યો હતો.