રાજકારણ / સંબિત પાત્રાએ કહ્યુ, મમતા અને કોંગ્રેસ શાસિત રાજ્યોને લીધે મજૂરોને ઘરે ચાલતા જવુ પડી રહ્યું છે કેમ કે ...

bjp attacks mamata government on migrant labour issue train

પ્રવાસી મજૂરોને લઈને દેશમાં રાજનીતી ગરમાઈ છે. શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે બંગાળની સરકારે ટ્રેનોને જવાની મજુરી નથી આપી. ભાજપના નેતાએ કહ્યું કે જે રાજ્યોમાં મજૂરો છે અને જ્યાં મજૂરોને જવાનું છે. ત્યા બન્ને રાજ્યોની સરકાર પાસે પરવાનગી લેવી પડે છે. અત્યર સુધી પ. બંગાળની સરકારે માત્ર 9 ટ્રેનોને પરવાનગી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ