બિહાર ચૂંટણી / ભાજપ માટે ખરાબ સમાચારઃ આ દિગ્ગજ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવતા થયા ક્વોરોન્ટાઇન

Bihar election BJP leader corona positive home isolation

બિહારમાં 28 ઓક્ટોબરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. જેને લઇને પ્રદેશમાં બધા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જો કે આ વચ્ચે ભાજપ માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. પાર્ટીના સ્ટાર પ્રચારક શાહનવાઝ હુસૈન, રાજીવ પ્રતાપ રુડી, સુશીલ મોદી અને મંગલ પાંડે ક્વોરોન્ટાઇન થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ