BIG BREAKING / અંતે ભક્તોની જીતઃ અંબાજીમાં ચાલુ રહેશે મોહનથાળનો પ્રસાદ, ગાંધીનગરમાં બેઠક યોજાયા બાદ નિર્ણય

Big news came out about the Prasad of Ambaji temple

અંબાજી મંદિરના પ્રસાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલું રહેશે. સાથે જ મંદિરમાં ચિક્કીનો પણ પ્રસાદ આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ