બેદરકારી / ચોમાસું તંત્રની વિકાસની પોલ કાયમ પકડી પાડે, ભાવનગર-સોમનાથનો જર્જરિત બ્રિજ ઉત્તમ ઉદાહરણ

Bhavnagar somnath bridge damage in every monsoon

દર ચોમાસે પુલ તુટી પડવા, ખાડા પડવા, પાણી ભરાઈ જવા જેવી સમસ્યાઓ આવે છે. તંત્ર દ્વારા ગમે તેટલા મોનસૂન પ્લાનિંગ છતાં કેમ આ રીતે વારંવાર સમારકામની જરૂર પડે છે. ભાવનગર-સોમનાથને જોડતો પુલ પણ ફરીથી જર્જરિત થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ