ખેડૂતોને રાહત / મહા વાવાઝોડાનું સંકટ ટળ્યા બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ફરી મગફળી-કપાસની ખરીદીની શરૂઆત

Beginning to buy peanut and cotton at Bedi Marketing Yard

રાજ્યમાં મહા વાવાઝોડાના સંકટને લઇને રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખરીદી બંધ કરવામાં આવી હતી. જો કે હાલમાં મહા વાવાઝોડું સંકટ ટળી ગયા બાદ બેડી માર્કેટિંગ યાર્ડમાં ખરીદી શરૂ થઇ છે. આમ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી-કપાસની આવક શરૂ થઇ છે. 

બ્રેકિંગ ન્યૂઝ