બનાસકાંઠા / સદારામ બાપાની આજે અંતિમ વિધી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ

banaskatha-Saddam Bapa-Final viddhi-Crowd-devotees

બનાસકાંઠાના સદારામ બાપાના પાર્થિવ દેહના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. ભક્તો મોટી સંખ્યામાં સદારામ બાપાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. સદારામ બાપાનો પાર્થિવ દેહ દર્શન માટે મુકવામાં આવ્યો છે. તો મહિલાઓ દ્વારા રામધૂન કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ