Navratri 2022 / સાવધાન! નવરાત્રીમાં ભૂલથી પણ ન કરતા આ 4 કામ, નહીંતર પરિવાર પર આવી શકે છે મોટી આફત

avoid these things during navratri in kaam ko nhi karna chahiye vrna ho skti hai pareshani

હિન્દુ ધર્મમાં નવરાત્રિનુ વિશેષ મહત્વ છે. નવ દિવસ દરમ્યાન માં દુર્ગાની પોતાના ભક્તો પર ખાસ કૃપા હોય છે. આ જ કારણ છે કે આ ખાસ પ્રસંગે લોકો શુભ કામ કરવાનુ પસંદ કરે છે, પરંતુ શાસ્ત્રોના જાણકાર આ ખાસ દિવસમાં અમુક કામ કરવાની ના પાડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ