બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / રાજકોટ / Attack on the powerful BJP over the Karnataka election, the commission taken under the BJP rule was suffering from the Janata BJP's rule
Vishal Khamar
Last Updated: 11:50 PM, 12 May 2023
કર્ણાટક ચૂંટણી મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવે તેવો નિર્ણય લોકોનો છે. તેમજ કર્ણાટકમાં ભાજપ રાજમાં કમિશન લેવાતું હતું. ત્યારે જનતા ભાજપનાં શાસનથી ત્રસ્ત હતું. માટે આ વખત કોંગ્રેસ કર્ણાટકમાં આવે છે. કર્ણાટકમાં સત્તા પામવા પૈસાનો દુર ઉપયોગ થયો છે. ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસની જીત નિશ્ચિત છે. આવતીકાલે નિર્ણય જાહેર થશે.
કર્ણાટકમાં સો ટકા પૂર્ણ બહુમત સાથેની કોંગ્રેસની સરકાર બનશેઃ શક્તિસિંહ ગોહિલ
આ બાબતે વધુમાં કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે લોકોની અંદર એક દિલથી ભાવ હતો કે કોંગ્રેસની સરકાર કર્ણાટકમાં હોવી જોઈએ. અને એટલા માટે જ લોકોનું સમર્થન, પ્રેમ કર્ણાટકમાં હું પોતે પણ હતો જે જોયું છે. ઉપરાંત ત્યાંના નેતાઓ અને કાર્યકર્તાઓ એક બનીની ચૂંટણી લડ્યા છે. તેમજ જન આર્શીવાદની મને અપેક્ષા છે. સો ટકા પૂર્ણ બહુમત સાથેની કોંગ્રેસની સરકાર બનશે. આવતીકાલે પરિણામો સામે હશે. આખરે જનતા જનાર્દન નિર્ણય કરતી હોય છે. કોઈનો અહંકાર, પૈસા, વૈભવ, સત્તાનો દુરઉપયોગ આ બધુ જ ત્યાં થયું હોવા છતાં મને વિશ્વાસ છે. કે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓની મહેનત તેમજ લોકોનાં આર્શીવાદથી પૂર્ણ બહુમત સાથે કોંગ્રેસની સરકાર આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army