સદૈવ અટલ / અટલજીની પ્રથમ પુણ્યતિથિઃ રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

Atal Bihari Vajpayee First Death Anniversary PM Modi, President Ramnath Kovind

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા રહેલા અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્યતિથિ છે. દેશના નેતાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. નવી દિલ્હી ખાતેના તેમના સ્મૃતિ સ્થળ 'સદૈવ અટલ' પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ