સંભારણું / રંગીલા રાજકોટ સાથે અટલજીનો અતૂટ નાતો : આ ઘરના રોટલાના હતા આશિક, હજી સચવાઇ છે યાદો

atal bihari vajpayee birth anniversary Atal Bihari Vajpayee's special relationship with Rajkot

ભારતના અભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે, દેશભરમાં અટલજીના જન્મદિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે તેમનો ગુજરાત અને ખાસ કરીને રાજકોટ સાથેનો અનન્ય નાતો રહ્યો છે તેની યાદ તાજી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ