અમરેલી / Video: કોરોના વાયરસને લઇને મોરારી બાપુએ કહ્યું- 'એવું લાગશે તો હું મંડપ ઉતારીને તલગાજરડા જતો રહીશ'

Amreli ramkatha morari bapu statement on corona virus

કોરોના વાયરસને દુનિયા અનેક દેશનો ઝપેટમાં લીધા છે. જેને લઇ ભીડભાડ વાળી જગ્યાએ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. ત્યારે મોરારી બાપુના સાંનિધ્યમાં 14થી 22 માર્ચ, 2020 દરમિયાન રામપરા ખાતે રામકથા યોજાઇ રહી છે. આ કથા દરમિયાન કોરોનાને લઇ કથાકાર મોરારી બાપુએ લોકોને અપીલ કરી છે. કોરાના વાયરસથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ